જશોદાબેન મોદીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

જશોદાબેન મોદીના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન મોદી દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…

Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હે ભૂંડભક્તો આ હીરાલાલ એંડ કું.. નું કનેક્શન તો પાકિસ્તાન માં પણ નીકળ્યું.. બજાવ… ભૂંડભક્તો.. તાલી… આજ ઓલો હલ્કટ ગિરિરાજ સિંહ એક ટાંગ પે નાચેગા..????? . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખની મુલાકાત સમયે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બોલો સેના ના ઘાયલ જવાનો ને મળવા જાય એમાં એક દિવસ નહિ પરંતુ 6 કલાક માં 3 જોડી કપડા બદલી નાખ્યાં બોલો આ મોદીજી કેટલું કામ કરે છે કપડા બદલવાની વાત […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત સમયે “ચોકીદાર ચોર હૈ” ના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય…

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ લે લે.. બંગાળમાં ય ચોકીદાર ચોર હે ના નારા લાગ્યા.. હાહાહા શેયર કરજો… ભક્તો ક્યાં ગયા ડફોળો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલા એમ્ફાન […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈના પત્ની ભગવતીબેન મોદીનું અમાદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું…? જાણો શું છે સત્ય…

‎‎Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 😞😞😞 कुछ चीज़ें एकदम चौंका जाती है…. एकदम🥺 प्रधानमंत्री मोदी की भाभी भगवती बेन मोदी का कल अमदाबाद के सिविल सरकारी अस्पताल में बीमारी से मृत्यु हो गई । वो प्रहलाद […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીને કોરોના ટાસ્ક ફોર્સના લીડર તરીકે નીમવામાં આવ્યા…? જાણો શું છે સત્ય…

‎‎Porbandar Samachar1 નામના ફેસબુક પેજ દ્વારા 8 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, USA & UK અને બીજા 16 દેશો દ્વારા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી ને વર્લ્ડ ના કોરોના ટાસ્ક ફોર્સ ના લીડર તરીકે નીમવામાં આવ્યા… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાનું અપમાન કર્યું…? જાણો શું છે સત્ય….

‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન  નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તુર્કીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રિસેપ તૈયપ એર્દોગનના ફોટા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉપરના ફોટોમાં તુર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન રિસેપ તૈયપ એર્દોગન દ્વારા તેમના દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન […]

Continue Reading