જાણો તાજેતરમાં બારામતી ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેપ્ટન સુમિત કપૂરના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના ફોટા સાથેની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં બારામતી ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારની સાથે મૃત્યુ પામેલા લોકોના આ ફોટા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત […]
Continue Reading
