શું અયોધ્યામાં રામની મૂર્તિ જોઈને આ ફોટોગ્રાફરને હર્ષના આંસુ આવી ગયા…? જાણો શું છે સત્ય….
આ તસવીર અયોધ્યાની નથી પરંતુ પાંચ વર્ષ પહેલા UAEમાં રમાયેલી ફૂટબોલ મેચની છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ફોટો આંસુવાળા ફોટોગ્રાફરનો ફોટો શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામની મૂર્તિ જોઈને ફોટોગ્રાફર એટલો ભાવુક થઈ ગયો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા. […]
Continue Reading