જાણો ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ગૃહ મંત્રાલયના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે […]

Continue Reading

શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

‎Khush Sheth  નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  ઇન્ટેલિજન્સ મુજબ, પાકિસ્તાન સીધી ભારત પર હુમલો કરી શકતું નથી, તેથી તેણે ભારતથી બદલો લેવા માટે ચીનની મદદ લીધી છે. ચાઇનાએ ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડાઓમાં વિશિષ્ટ પ્રકારનાં ફટાકડા ભર્યા છે, જે […]

Continue Reading

શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો સત્ય…

Uday Vithlani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 20 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कायदे मे रहोगे तो फायदे मे रहोगे – गृह मंत्रालय…अमरनाथ यात्रा समय किसी भी संदिग्ध को देखते ही गोली मारने का आदेश पहली बार दिया जा रहा है… देश बदल चुका है… ફેસબુક […]

Continue Reading