શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Jayswal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના ગુજરાત ના હિન્દુ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિગબ્રેકિંગ મુકેશ અંબાણીએ Jio સિમની એડ માંથી જેહાદી શાહરૂખ ખાને લાત મારી કાઢ્યો # જય શ્રીરામ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 […]

Continue Reading

શું ખરેખર SBI બેંકનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય..

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતીય સ્ટેટ બેંક નું ખાનગીકરણ…હવે થી SBI + RPB (રિલાયન્સ પેમેન્ટ બેંક) RBI ની મંજુરી.. ડીસેમ્બર થી થશે કાર્યરત.. વેચ મોદી વેચ” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 267 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 13 […]

Continue Reading