શું ખરેખર મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, મનમોહનસિંહને અમેરિકા દ્વારા દુનિયાના સૌથી ઈમાનદાર […]

Continue Reading

શું ખરેખર મનમોહનસિંહને મળ્યું વિશ્વના 50 ઈમાનદારોની યાદીમાં પ્રથમ સ્થાન…? જાણો સત્ય…

‎Dipak Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 19 જૂન, 2019ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના પબ્લિક ગ્રુપ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જગત જમાદાર અમેરિકાએ દુનિયાના સૌથી 50 ઈમાનદાર લોકોની યાદીમાં મનમોહનસિંહ ને નં 1 માં સ્થાન આપ્યુ આને […]

Continue Reading