શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..

160 uttar vidhan sabha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અત્યંત મહત્વની સૂચના હાયવે ઉપર પ્રવાસ કરતી વખતે આપણી પાછળ વાળી ગાડી માથી વ્યક્તી આપણી ગાડીનો નંબર મોબાઈલ ઉપર સર્ચ કરીને આપણું નામ જાણી લે છે. પછી આપણા નામ નો સાદ કરીને આપણી ગાડી ઉભી રાખવા […]

Continue Reading