શું ખરેખર સુનિતા યાદવ દ્વારા તેમનુ રાજીનામું ના મંજૂર કરવામાં આવ્યુ હોવાની માહિતી ટ્વિટ કરી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….
ગુજરાતી જલસો નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોસ્ટેબલ સુનિતા યાદવનું રાજીનામું નામંજૂર સુનિતા યાદવે ટ્વિટ કરી આપી આ અગત્યની માહિતી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 90 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ […]
Continue Reading