શું ખરેખર હેલ્મેટના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
હેલ્મેટ પહેંરવુ ફરજીઆત છે. કોર્ટ દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. કોઈ અસામાજીક તત્વો દ્વારા લોકોને ભ્રામક કરવા અને એડવોકેટ દેવેન્દ્ર પ્રતાતસિંહ ચૌહાણને હેરાન કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં જણાવવામાં આવ્યુ […]
Continue Reading