બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

બિહારના મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલને તેમની ખુરશી પર બેસાડવામાં આવ્યા નથી, આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલ મ્યુઝિમના ઉદ્ધાટન દરમિયાનનો છે. બિહારના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિતિશ કુમારનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખુરશી પર સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા મળે છે. જ્યારે પાસેની ખુરશીમાં નિતિશ કુમાર બેસેલા જોવા મળે છે. આ વિડિયોને […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન દારૂના નશામાં જોવા મળ્યા હતા..? જાણો શું છે સત્ય….

પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટો મળી છે. જેના કારણે ભગવંત સિંહ માન પંજાબના આગામી મુખ્યમંત્રીના દાવેદાર છે. આ પૃષ્ઠભૂમિ પર તેનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે તેમને નશાની હાલતમાં સ્તબ્ધ થતા જોઈ શકાઈ છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

કોરોનાના સમયના ઉત્તર પ્રદેશના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પાંચેય ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને 10 માર્ચના પરિણામ પણ આવી જશે, ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એખ 11 સેકેન્ડનું ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણનું દારૂ અંગેનું નિવેદન એડિટેડ અને નકલી છે…. જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.” આ વિડિયો પરથી લાગે છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં […]

Continue Reading

FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને ઇસ્લામ વિશે સમજાવતા વક્તાને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ કેવી રીતે ધીમી ગતિએ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે, કેવી રીતે છોકરીઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવે છે, સ્થળના નામ ઉર્દૂ નામોમાં ફેરવાય છે તે અંગેના તેમના મંતવ્યો સમજાવે છે. આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનમાં તીડના આક્રમણને પગલે હેલિકોપ્ટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎બનાસકાંઠા જીલ્લા કોગ્રેંસ સમિતિ નામના ફેસબુક પેજ દ્વારા 30 ડિસેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટમાં એક ફોટો મૂકવામાં આવ્યો હતો અને તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં રાજસ્થનમાં થયેલા તીડના આક્રમણને પગલે સરકાર દ્વારા હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો તેનો આ ફોટો છે. આ પોસ્ટને 208 લોકો […]

Continue Reading

શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

‎ Vidhi Sharma ‎નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે આપ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય

જે.કે. પાટીદાર નામના એક ફેસબુક યુઝર દ્વારા 2 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, गुंडो से यही उम्मीद है. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યોગી આદિત્યનાથે એવું નિવેદન આપ્યું છે કે, જો અમારી સરકાર પડી જશે તો સમગ્ર […]

Continue Reading