શું ખરેખર ઈઝરાયલમાં કોરોનાથી એક પણ મૃત્યુ નથી થયુ….? જાણો શું છે સત્ય…
Rajesh N Rughani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સી -19 થી ઇઝરાલમાં કોઈ મૃત્યુ નથી! તેમણે તેમને એક સુપર સમાચાર કહ્યું … આ તે કેવી રીતે આવી તે આ છે અને આ રીતે હું તેને મોકલી શકું છું. સી 19 વાયરસનો ઇલાજ અથવા તેને દૂર કરવાની […]
Continue Reading