શું ખરેખર મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા બિરયાનીમાં નપુસંકતા ફેલાવવાની દવા નાખવામાં આવે છે..? જાણો શું છે સત્ય…

Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન મુસલીમ કી દુકાનો છે…કોય પણ રેસ્ટોરેનટ કે હોટલો છે…ખાવાની કે પીવાની વસ્તુ નય લેતા આ વસ્તુ મા મુસલીમો….એવુ જેર નાખે છે….જેથી લોકો ધીમે ધીમે નપુશક થતા જાય છે…આ વસ્તુ હિંન્દુ ઓ ની વસતી ઘટાડવા હરામ ખોર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં દર્શાવેલા ફોટો બિજનૌરના મદરેસામાંથી જપ્ત કરાયેલા ગેરકાનૂની હથિયારોના છે…? જાણો સત્ય…

‎ Nick Prajapati‎‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, उत्तर प्रदेश के बिजनौर के मदरसे में बरामद हथियारों का जखीरा व गिरफ्तार सभी 6 आरोपी मुल्ला मौलवी……..!! आंतक का अड्डा बन मदरसों में छापा […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે બિજનૌરના મદરેસાને તોડવાનો આપ્યો આદેશ…? જાણો સત્ય…

‎Dev Bhai Rana  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, योगी जी ने बिजनौर के जिस #मदरसे में हथियार मिले उसे तोड़ने का आदेश दिये. #योगी जी हमारा विश्वास जीत के रहेंगे ??????. ફેસબુક પર કરવામાં […]

Continue Reading