શું ખરેખર તમિલનાડુમાં 300 વર્ષ પહેલા સમાધિ લીધેલા યોગી હજુ પણ જીવિત છે…? જાણો શું છે સત્ય…

Raval Pradip‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 19 ફેબ્રુઆરી, 2020 ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, સરકારે સત્તાવાર ખાનદાન કર નથી પણ અંબાજી વાળા ચુંદડી વાળા માતાજી અન્ન નો દાણો ખાધા વિના આપણી વચ્ચે આવી આશીર્વાદ આપે છે એટલે આં જીવિત શબ્દ બોલતું હોવાથી માની શકાય…આશા રાખીએ કે […]

Continue Reading