શું ખરેખર સરકાર દ્વારા ખેતીમાં યુરિયા ખાતરનો ઉપયોગ બંધ કરવામાં આવશે…? જાણો શું છે સત્ય…

ભારતીય કિસાન સંઘ – તાલાલા નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, ખેતીમાં યુરિયા ખાતર ના ભયનકર પરીણામો જોવા મળ્યા બાદ યુરિયા બંધ કરવાની સરકાર ની વિચારણા….. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎Prakash P Mansukhani નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019   ના રોજ Alka Lamba નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कतर में पतंजलि के सभी प्रोडक्ट्स बैन, नेचुरल बताकर खतरनाक केमिकल बेच रहे हैं रामदेव! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટસ […]

Continue Reading

શું ખરેખર શાહરુખ ખાને ‘જય શ્રી રામ’ બોલવા પર કરી પ્રતિબંધની માંગ…? જાણો સત્ય…

‎ ‎Fatehsinhji Dabhi‎ ‎નામના ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2019ના રોજ મારું ગુજરાત નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે,  शाहरुख खान की फिल्म Lion King कोई हिंदू नहीं देखेगा क्योंकि इसी सुअर ? ने जय श्री राम नारे पर प्रतिबंध लगाने की मांग की है??? ફેસબુક […]

Continue Reading