જાણો અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમર ઉજાલા ન્યૂઝ પેપરના સમાચારનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમાચારનો ફોટો અમર ઉજાલાનો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, जंगल सफारी पर पीएम मोदी… गिर में किया गधों का दीदार… પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ફૈજાબાદ સ્ટેશનનું નામ અયોધ્યા કૈન્ટ જાહેર કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. સામાન્ય લખાણ સાથે વાયરલ થઈ રહેલા આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, યુપીમાં ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી અને અયોધ્યા કૈન્ટ રાખવામાં આવ્યુ છે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી.  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ નામ બદલવાની વિચારણ ચાલી […]

Continue Reading

શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…

રસોઈની રાણી – Rasoi ni Rani Gujarati Recipes નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કોઇ પણ પ્રકારની ટૂથપેસ્ટ ખરીદતા પહેલા જાણી લો આ 4 વાતો, લાલ, લીલા અને ભૂરા રંગની પટ્ટીવાળી ટુથપેસ્ટમાં શું હોય છે ફરક” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2900 લોકોએ તેમના […]

Continue Reading

શું ખરેખર બેંક ઓફ બરોડાને 21 હજાર કરોડનું નુકશાન પહોચ્યુ છે….? જાણો શું છે સત્ય…

Shailesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2020ના એકર પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બેંક ઓફ બરોડા નું 3 મહિનામાં 21000 કરોડ નું નુકશાન બરોડા અને દેના બેંક વાળા ને ડરાવતો નથી આ તો માહિતી આપું છું.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 38 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 […]

Continue Reading

જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

Ramesh S Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જવું હોય તે ચાલ્યા જજો…અહીં પીએમ તરીકે તો આજીવન મોદી જ રહેશેશબાના …જતી જ હોય તો પછી બીજો કચરો પણ હારે લેતી જજે..આમેય બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?

ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : […]

Continue Reading