IFS સ્નેહા દુબેના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર IFS સ્નેહા દુબેના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશ કે પત્રકારો કો વિદેશમે ભારત કા માન રખના શીખના હોગા. હર જગહ અપના માઈક લેકર નહીં જાયા જા સકતા હૈ… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, IFS સ્નેહા દુબે દ્વારા […]

Continue Reading

શું ખરેખર ભાજપા દ્વારા ગાંધી પરિવારની માફી માંગવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત સમાચાર ચેનલ આજ તકની એક ટ્વિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, “ગાંધી પરિવાર કે ખિલાફ સીબીઆઇ નહીં ઢૂંઢ પાઈ એક ભી ભ્રષ્ટાચાર કા સબૂત, કોર્ટ મેં ગાંધી પરિવાર સે ભાજપાને માંગી માફી”. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાંધી પરિવારના […]

Continue Reading

આજતક સમાચાર ચેનલનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આજતક સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આજતક ચેનલની એંકર શ્વેતાસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે આજતક પર પ્રસારિત થતા કાર્યક્રમ ખબરદારની એક પ્રોમો પ્લેટ બનાવવામાં આવી છે. જેમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘पीएम मोदी ने दिलाया पहला ओलंपिक पदक’. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર આજ તક ચેનલ દ્વારા રામ મંદિરના ભૂમિપૂજન સમયે બરનોલની જાહેરાત ચલાવવામાં આવી…? જાણો શું છે સત્ય…

Laljibhai Patel નામના ફેસબુક યુઝર દ્વારા 5 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે, આજે હું આજતક નો ખુલો વિરુદ્ધ કરું. આખા દિવસ દરમિયાન સાઈડ માં બરનોલ ની એડ આપી ને તમે સાબિત સુ કરવા માંગો. . આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક સમાચારપત્રના ફોટોમાં એવો […]

Continue Reading

ગૃહમંત્રી દ્વારા કરવામાં આવેલા 53000 કરોડ રૂપિયાના નિવેદનને માત્ર 53 કરોડ રૂપિયાનું ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યું છે….? જાણો શું છે સત્ય…

Jayul Surti નામના ફેસબુક યુઝર દ્વારા 31 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોટા ભાઈ કહે છે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોના ખાતાં માં નાખ્યાં તો દરેક ના ખાતામાં માત્ર 1.29 રૂપિયા આપ્યા સરકારે કે પછી આમાં પણ ફેકમ ફેક છે. આ પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર હાલમાં ઉત્તરાખંડમાં લાગેલી આગના આ દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Valji Gadhavi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ઉત્તરાખંડ ના જંગલ માં દાવાનળ. ઉત્તરાખંડ બાયોસ્ફિયર એ આપણા દેશમાં એક મુખ્ય બાયોસ્ફિયર છે જેમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય તેના હર્બલ વનસ્પતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જાણીતું છે. આ જંગલોમાં હાલમાં 50 હેકટર વિસ્તારને આવરેલા જંગલો માં 46 […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી જે મજૂરોને મળેલા તે પ્રિપ્લાનિંગ હતુ…? જાણો શું છે સત્ય…

Sanjay Thakor નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કાર માંથી ઉતર્યા બાદ ફુટપાથ પર બેસી ને મજુર હોવાનુ નાટક કરનારી આ નારી કોણ છે ભાઈ રાહુલગાંધી ને જો મળવુ જ હોય તો હજારો મજુર હતાં પણ આવા સ્પેશ્યલ મજુર લાવવાની શુ જરુર હતી..મને લાગે છે રાહુલને શંકા […]

Continue Reading

આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 […]

Continue Reading

શું ખરેખર દારૂના સેવનથી મટી જાય છે કોરોના વાયરસ…? જાણો શું છે સત્ય…

Rakesh Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસ ભારત મા પણ આવી ગયો બધા રાજ્યો વાળા તો દારૂ પી ને બચી જશે પણ બચારા ગુજરાતીઓ ની શું ? અને આ ગુજરાત સરકાર ને કોણ સમજાવે કે […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જીએ કહ્યું કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે…! જાણો સત્ય

Gujarat Samachar નામના એક ફેસબુક પેજ દ્વારા 8 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીને થપ્પડ મારવાનું મન થાય છે: મમત બેનર્જી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1100 લોકોએ લાઈક કરી હતી, 611 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 45 લોકો […]

Continue Reading

શું ખરેખર મિત્રોના મારથી થયું બર્થ ડે બોયનું મોત…?જાણો સત્ય

Divya Bhaskarનામના ફેસબુક પેજ દ્વારા 6 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટના શીર્ષકમાંએવો દાવો કરવામાં આવ્યો છે કે,શોકિંગસેલિબ્રેશન : દોસ્તોએઉજવણીનાઉન્માદમાંબર્થડેબોયનેનીચેપટકીનેગડદાપાટુનોમારમાર્યો, જન્મદિવસેજીગરીમિત્રોએજજીવલીધોહોવાનીઆશંકા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 5300 લોકોએ લાઈક કરી હતી,352લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા તેમજ 1200 થી વધુ લોકો દ્વારા […]

Continue Reading

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોદી અને અમિત શાહના ફોટોનું જાણો શું છે સત્ય…

ફેસબુક પર Afzal Lakhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 6 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, પાકિસ્તાન અલગાવાદી પીડીપી અફઝલ ગુરુ સમર્થક ભાજપાને હવે વોટ ના જ અપાઈ..ભાજપ ભગાઓ દેશ બચાઓ. આ ઉપરાંત  પોસ્ટમાં  અમિત શાહ, નરેન્દ્ર મોદી તેમજ નરેન્દ્ર મોદીની માતા હીરાબાના મળીને કુલ 5 […]

Continue Reading