શું ખરેખર બનાસકાંઠાના વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવામાં આવી…? જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, નવીન જિલ્લાની […]
Continue Reading