જાણો વ્લાદિમીર પુતિનને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા મંદિરમાં દર્શન કરી રહેલા વ્લાદિમીર પુતિનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વ્લાદિમીર પુતિને અયોધ્યા મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]
Continue Reading
