શું ખરેખર અગ્નિવીર યોજના હેઠળ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.? જેની રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી.. જાણો શું છે સત્ય….
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ ન્યુઝ પેપરનું કટિંગ એડિટ છે. અગ્નિવીર યોજના હેઠળ કોઈ ભરતી કરવામાં આવવાની નથી. અગ્નિવીર યોજનાને લઈ જે તે સમયે સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ત્યારે હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં હેડલાઈનમાં લખવામાં આવ્યુ છે કે, “B.Ed. वालों के […]
Continue Reading