જાણો દિલ્હીના નવા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતી મહિલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા નથી. જાણો શું છે સત્ય….

20 ફેબ્રુઆરી 2025ના રેખા ગુપ્તાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક મહિલાનો તલવાર ચલાવવાની કુશળતા દર્શાવતો વીડિયો વાયરલ થયો અને દાવો કરવામાં આવ્યો કે, “દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો આ વીડિયો છે.”  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ […]

Continue Reading

જાણો મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલની મુલાકાતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત થઈ તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત […]

Continue Reading

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા માસ્ક પહેરીને ચરણામૃત પીધું…? જાણો શું છે સત્ય…

આ વિડિયો અધૂરો છે. મૂળ વિડિયોમાં તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રીએ ચરણામૃત પીવા માટે માસ્ક ઉતાર્યુ હતુ. હાલમાં જ મુખ્યમંત્રી અશોક ગેહલોત રામદેવ બાબાના મંદિરે દર્શન કરવા માટે રામદેવરા ગયા હતા. જે બાદ તેમનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો તેમની સામે મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન રામદેવરા મંદિરનો […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

બિહારના મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલને તેમની ખુરશી પર બેસાડવામાં આવ્યા નથી, આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલ મ્યુઝિમના ઉદ્ધાટન દરમિયાનનો છે. બિહારના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિતિશ કુમારનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખુરશી પર સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા મળે છે. જ્યારે પાસેની ખુરશીમાં નિતિશ કુમાર બેસેલા જોવા મળે છે. આ વિડિયોને […]

Continue Reading

શું ખરેખર પંજાબમાં ચૂંટણી જીત્યા બાદ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન દારૂના નશામાં જોવા મળ્યા હતા..? જાણો શું છે સત્ય….

પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને સૌથી વધુ સીટો મળી છે. જેના કારણે ભગવંત સિંહ માન પંજાબના આગામી મુખ્યમંત્રીના દાવેદાર છે. આ પૃષ્ઠભૂમિ પર તેનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે તેમને નશાની હાલતમાં સ્તબ્ધ થતા જોઈ શકાઈ છે. આ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

કોરોનાના સમયના ઉત્તર પ્રદેશના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પાંચેય ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને 10 માર્ચના પરિણામ પણ આવી જશે, ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એખ 11 સેકેન્ડનું ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણનું દારૂ અંગેનું નિવેદન એડિટેડ અને નકલી છે…. જાણો શું છે સત્ય….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો એટલો દારૂ પીવળાવો કે તેઓ પીવે અને સૂઈ જાય.” આ વિડિયો પરથી લાગે છે કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યમાં […]

Continue Reading

FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.

બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને ઇસ્લામ વિશે સમજાવતા વક્તાને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ કેવી રીતે ધીમી ગતિએ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે, કેવી રીતે છોકરીઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવે છે, સ્થળના નામ ઉર્દૂ નામોમાં ફેરવાય છે તે અંગેના તેમના મંતવ્યો સમજાવે છે. આ વિડિયો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત સરકાર વેક્સિન મુકાવનાર દરેકને 1000 રુપિયા આપશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચારપત્રના કટિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત સરકાર કોરોનાની વેક્સિન મુકાવનાર તમામને 1000 રુપિયા આપશે એવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ […]

Continue Reading