શું ખરેખર વાપીમાં મહારાજા હોટલ પરથી આપઘાત કરનાર સુરતનો વેપારી હતો…? જાણો શું છે સત્ય…

SB News Today નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત ના વેપારી એ કર્યું સ્યુસાઇડ હોટલ ના 5માં માળેથી સુરત ના વેપારી એ કૂદી કરી આત્મહત્યા” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકે તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તેમજ […]

Continue Reading