Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….

આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની […]

Continue Reading

ગુજરાતના સ્કુબા ડ્રાઈવરે અયોધ્યામાં રામ મંદિરની ઉજવણી કરી હતી… જેને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયોમાં ગુજરાતનો એક સ્કુબા ડાઇવર અયોધ્યામાં રામ મંદિરના પવિત્રીકરણની ઉજવણી માટે પાણીની નીચે ભગવો ધ્વજ લહેરાવતો જોવા મળે છે. ભારતીય નૌકાદળ સાથે તેની કોઈ લેવા-દેવા નથી.  અયોધ્યામાં રામ મંદિરનો ઉત્સવ 22 જાન્યુઆરીએ ધામધુમ પૂર્વક યોજાયો હતો. આ ઉજવણીની પૃષ્ટભૂમિ પર કેટલાક વિઝ્યુઅલ ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. હિંદુ ભગવાન હનુમાનજીની છબી સાથે સુશોભિત […]

Continue Reading

શું ખરેખર અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિર છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, સુંદર કોતરણી જોવા મળે છે સુંદર આર્કિટેક્ચર વાળા કોઈ મંદિરનો વિડિયો હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અયોધ્યામાં નિર્માણ થઈ રહેલ રામ મંદિરનો આ વિડિયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading