Fake: સોનાની સહીથી લખવામાં આવેલી રામાયણ અયોધ્યામાં મુકવામાં આવશે નહીં… જાણો શું છે સત્ય….
આ રામાયણ રામનવમીના દિવસે ફક્ત એકવાર લોકોના દર્શન માટે બેંક લોકર માંથી બહાર કાઢવામાં આવે છે. તેને અયોધ્યાના રામ મંદિરમાં મુકવામાં આવવાની વાત તદ્દન ખોટી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રતિષ્ઠા થયા બાદ લોકો સોશિયલ મીડિયામાં ઘણી સાચી ખોટી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનાની […]
Continue Reading