શું ખરેખર મોરબી પાસેની મચ્છુ નદી પરનો બ્રિજ જર્જરીત થયો છે….? જાણો શું છે સત્ય….
Siddharth buddhdev નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘જે લોકો મોરબી અથવા કચ્છ જતા હોય તો મોરબી ગામ મા થી થઈ ની નીકળી જાજો આ મોરબી બાય પાસ પાસે નો પુલ ટુટી ગિયો છે Rto પાસે મચ્છુ ડેમ નો પુલ અને જો તિયાં થી અનુકૂળ નો આવે […]
Continue Reading