શું ખરેખર સરકાર દ્વારા રેલવેના મુખ્ય 50 પદો રદ કરી નાખવામાં આવ્યા.? જાણો શું છે સત્ય..
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રેલવે ના 50 મુખ્ય પદો મોદી સરકારે રદ કરી નાંખયા હવે સરકાર ને રેલવે પ્રાઇવેટ કરવામાં કોઈ તકલીફ નહિ પડે વાહ માસ્ટર સ્ટ્રોક છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 167 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ […]
Continue Reading