અભિનેતા નસીરુદ્દીન શાહના ફેક ટ્વિટર એકાઉન્ટ પરની ટ્વિટ થઈ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા નસીરુદ્દીન શાહના નામે એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, વો ભી ક્યા દિન થે જબ સાયન્ટિસ્ટ રાષ્ટ્રપતિ થે ઔર અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી અબ પ્રધાનમંત્રી ચાયવાલા ઔર ગૃહમંત્રી તડીપાર હૈ. ઔર રાષ્ટ્રપતિ ગુલામ ક્યા દિન આએ હૈ દેશ કે… આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”…! જાણો શું છે સત્ય…

મુકલો ગુજરાતી નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, नसीरुद्दीन ने कहा– मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे ..विकास गया भाडमे अब तो हमे मोदी ही चाहीये!!?????. આ પોસ્ટને લગભગ 659 જેટલા લોકોએ લાઈક કરી હતી. […]

Continue Reading