જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

Ramesh S Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જવું હોય તે ચાલ્યા જજો…અહીં પીએમ તરીકે તો આજીવન મોદી જ રહેશેશબાના …જતી જ હોય તો પછી બીજો કચરો પણ હારે લેતી જજે..આમેય બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે […]

Continue Reading

શું ખરેખર અબુધાબીમાં બન્યું ભવ્ય હિન્દુ મંદિર…! જાણો સત્ય

Narendra Modi – P.M. નામના એક ફેસબુક પેજ દ્વારા 19 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, “संयुक्त अरब अमीरात” के “अबुधाबी” मे पिछले साल 11 फरवरी को जिस मंदिर की हमने नींव रखी थी वह पहला “हिन्दू मंदिर” बनकर तैयार हुआ है मोदी है तो […]

Continue Reading