પાલઘરમાં સાધુની હત્યામાં કોઈપણ મુસ્લિમ વ્યક્તિ સામેલ ન હતી… જાણો શું છે સત્ય…
Mahendra Vyas નામના ફેસબુક યુઝર દ્વારા કટ્ટર શુરવીર ક્ષત્રિયોનું ગ્રુપ! એક ક્ષત્રિય બીજા 100 ક્ષત્રિયો ને એડ કરો નામના ફેસબુક પેજ પર તારીખ 20 એપ્રિલ 2020ના “મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં અખાડાના બે સાધુની એમના ડ્રાઇવર સહિત જિદ્દી મુસલમાનોના ટોળાએ અનેક પોલીસ જવાનોની હાજરીમાં ડંડા અને લાકડી દ્વારા નિર્મમ હત્યા કરી નાખી અને 108 કરોડ હિન્દુ હાથ […]
Continue Reading