સુરેન્દ્રનગરના મુડી-2 બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજુ કરપડાની જીત થઈ હતી… તેમની હારના સમાચાર ખોટા છે…

થોડા સમય પહેલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થઈ હતી અને તેના પરિણામોમાં ભાજપને બહુમતી મળી હતી. ત્યારે આ ચૂંટણીમાં ખુબ જ ચર્ચામાં રહેલા આપ માંથી ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાને લઈ એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજુ કરપડાની સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુડી-2 બેઠક […]

Continue Reading