શું ખરેખર સુરતના મેડિકલ ફાર્મસી દ્વારા 20 થી 60 ટકાની દવા પર છૂટ આપવામાં આવી છે..? જાણો શું છે સત્ય..

Dilipbhai Vankawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “SURAT ની કોઈપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 20 to 60 ટકાની ના ફાયદા(ડિસ્કાઉન્ટ) સાથે દરેક પ્રકારના મોંઘા ઈન્જેક્શનો તેમજ સર્જીકલ આઈટમો આપના સુધી અમો પહોચાડીશું. આ મેસેજ બને તેટલો વધુમાં વધુ શેર કરવા વિનંતી. કેમકે આપણા એક શેર કરવાથી […]

Continue Reading