કોલ્હાપુરમાં રોહિંગ્યા મુસ્લમાનો ભરેલી ટ્રક પકડાયી હોવાની વાતનું જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રકમાંથી મુસ્લિમ છોકરાઓને ટ્રકમાંથી પોલીસની હાજરીમાં ઉતરવામાં આવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પોલીસે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યા મુસ્લિમોને લઈ જઈ રહેલી એક ટ્રકને અટકાવીને ઘૂસણખોરીની મોટી ઘટનાને નિષ્ફળ બનાવી છે.”  શું દાવો કરવામાં આવી […]

Continue Reading

અબ્દુલ કલામે આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું ન હતું; ખોટું નિવેદન વાયરલ

અબ્દુલ કલામે ક્યારેય આતંકવાદને રોકવા માટે મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવાનું કહ્યું નથી. આ પોસ્ટ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના નામની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, “અબ્દુલ કલામે ભારતમાં મદરેસાઓને આતંકવાદ શીખવવાના કેન્દ્રો તરીકે પ્રતિબંધિત કરવાનું આહવાન કરતું નિવેદન […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં હવે શુક્રવારને બદલે રવિવારે રજા રહેશે…? જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની સાપ્તાહિક રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુક્રવારને બદલે રવિવારની રજા હોવાનો દાવો ખોટો છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનું શૈક્ષણિક કેલેન્ડર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. તે પછી, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે “યુપીમાં મદરેસાઓએ હવે શુક્રવારને બદલે રવિવારની સાપ્તાહિક રજા જાહેર કરી છે.” ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડની […]

Continue Reading

સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા ખોટુ ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સાંપ્રદાયિક ભાવનાને ખલેલ પહોંચાડવા અને લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે એક ટ્વિટ વાયરલ કરવામાં આવી રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “फतवा तमाम मुसलमान भाईयो से इल्तिजा है हिंदू कोफिर बस्ती व गांवो, इलाको मे कैमिकल्स मिलाकर घटिया क्वालिटी के फल, सब्जी, दुध, पनीर, आईसक्रिम आदि चीजे बेंचे ताकि काफिर जमात व इनके […]

Continue Reading