શું ખરેખર જે દિવસે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો એજ દિવસે ભૂતકાળમાં મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય…

‎‎‎ Digvijaysinh Gohil‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અભૂતપૂર્વ સંયોગ: સ્વ.શ્રી રાજીવ ગાંધીએ ૯/૧૧/૧૯૮૯ માં રામ મંદિરનાં તાળા ખોલાવી શિલાન્યાસ કરાવ્યો હતો…ને આજે ૯/૧૧/૨૦૧૯ એ રામ જન્મભૂમિનો ચૂકાદો આવ્યો.. લોકશાહીના મંદિર સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાથી સમગ્ર ભારતમાં આનંદની લાગણી.. […]

Continue Reading