શું ખરેખર આ આયુર્વેદ દવા છે, જેનાથી 4 કલાકમાં જ 16 એમએમની પથરી ઓગળી જાય..? જાણો શું છે સત્ય
Jayesh Vaghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આ આયુર્વેદિક દવા પેશાબના પથ્થર માટે છે.16 મીમી પથ્થર માત્ર 4 કલાકમાં જ ઓગળે છે. તેથી કોઈ પણ ઓપરેશન ન કરો બધા ગ્રુપમાં આગળ મોકલાવો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 23 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. […]
Continue Reading