શું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….
Ramesh Bapodara નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ખમાસા સર્કલ, જમાલપુર, અમદાવાદ BRTS બસ મા લાગી આગ,લગભગ ૪૦-૪૫ માણસો નો જીવ ગયો હોવાનો અનુમાન* આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદના જમાલપુર ખાતેના ખમાસા સર્કલ પાસે BRTS […]
Continue Reading