શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કપિલ મિશ્રાનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે “किसान 2 दिन मे रास्ता खाली करे, वरना मुजे आना पडेगा रास्ता खाली करवाने : कपिल मिश्रा, भाजपा नेता” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું […]

Continue Reading

શું ખરેખર કપિલ મિશ્રાની બહેન દ્વારા મુસ્લિમ સાથે લગ્ન કરવામાં આવ્યા.? જાણો શું છે સત્ય.

કોંગ્રેસ વીરપુર મહીસાગર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દિલ્હીમાં મુસ્લિમો વિરુદ્ધ ભડકાઉ ભાષણો આપીને તોફાનો કરાવનારા ભાજપનાં નીચ કપિલ મિશ્રા એ તેની બહેન નાં લગ્ન મુસ્લિમ સાથે કરાવ્યા. હિન્દુ ધર્મના નકલી ઠેકેદારો ગોબર ભક્તો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 121 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર કપિલ મિશ્રા દ્વારા હાલમાં ભાજપા વિરૂધ્ધમાં ટ્વિટ કર્યુ છે…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કપિલ મિશ્રા નો ભાજપ પર હુમલો…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 155 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કપિલ મિશ્રા […]

Continue Reading

કપિલ મિશ્રા સામે કેસ કરનાર ઓફિસરની બદલી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એવા રિપોર્ટ મળ્યા છે કે, કપિલ મિશ્રા વિરુદ્ધ કેશ ફાઇલ કરનાર સિવિલ સેવાના અધિકારી આશિષ જોષી ની બદલી કરાય છે.જો આ વાત સત્ય હોય તો હવે તમારે સમજવાનું કે આ દિલ્લી ની લડાઈ કોના ઈશારે થઈ છે.” શીર્ષક હેઠળ […]

Continue Reading