શું ખરેખર BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂતોને અલ્ટિમેટમ આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….
હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કપિલ મિશ્રાનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેમાં લખવામાં આવ્યુ છે કે “किसान 2 दिन मे रास्ता खाली करे, वरना मुजे आना पडेगा रास्ता खाली करवाने : कपिल मिश्रा, भाजपा नेता” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપા નેતા કપિલ મિશ્રા દ્વારા આ પ્રકારનું […]
Continue Reading