શું ખરેખર કંગના રાનાઉત દ્વારા ઝાંસીની રાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…..

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કંગના રાણાવત શું કહી રહી છે જુઓ મિત્રો યે ઝાંસી કી રાની ક્યા મેરી ચાચી લગતી હૈ ??તેની નજર માં ઝાંસી ની રાણી ની કેટલી ઈજ્જત છે તે આપ જોઈ શકો છો હવે શું કહેશો અંધ ભક્તો ??” શીર્ષક […]

Continue Reading