શું ખરેખર ગીતા પ્રેસ ગોરખપુર બંધ થવાના આરે છે…? જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગીતા પ્રેસ ગોરખપુરના નામે એક માહિતી વાયરલ થઈ રહી છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગીતા પ્રેસ ગોરખપુર આર્થિક સંકટને કારણે બંધ થવાના આરે છે. ગીતા પ્રેસ પાસે તેના કર્મચારીઓનો પગાર ચુકવવાના પણ પૈસા નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]
Continue Reading