શું ખરેખર ખુલ્લી જમીન પર હજુ પણ પડી છે શિવજીની મૂર્તિ અને સર્પો કરી રહ્યા છે રક્ષા…? જાણો સત્ય…

‎મોજ કરો ને વ્હાલા  ‎નામના ફેસબુક પેજ દ્વારા 19 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખુલ્લી જમીન પર છે શિવજીની ૩૦૦ કિલો સોનાની મૂર્તિ!ખુંખાર સર્પો કરી રહ્યાં છે પહેરેદારી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 371 લોકોએ લાઈક કરી હતી. 5 લોકોએ પોતાના મંતવ્યો રજૂ […]

Continue Reading