શું ખરેખર ઈન્ડિયા ગેટ પર 95300 વ્યક્તિના નામ લખાયા છે.? જેમાંથી 61945 મુસ્લિમોના નામ છે….? જાણો શું છે સત્ય………
Aarif Khan Gabbar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*સનસનાટી સનસનાટી સનસનાટી* *સંજય ગઢીયા તરફથી રૂપીયા 11,111 નું ઈનામ જાહેર.* *દીલ્હી નાં ઈન્ડિયા ગેટ પાસે હીન્દુસ્તાન ને આઝાદી અપાવનાર 95,300 વ્યક્તિ નાં નામ લખેલા છે.* *આમાં થી 61,945 નામ મુસ્લિમ સમુદાય નાં વ્યક્તિઓ નાં છે.* *સંજય ગઢીયા […]
Continue Reading