જાણો દૈનિક જાગરણ સમાચારપત્રમાં છપાયેલી ‘एक मुहल्ला, एक बकरा’ જાહેરાતનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દૈનિક જાગરણ સમચારપત્રમાં છપાયેલી એખ જાહેરાતનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દૈનિક જાગરણ સમચારપત્રમાં એવી જાહેરાત છાપવામાં આવી છે જેમાં એવું લખેલું છે કે, ‘एक मुहल्ला, एक बकरा’ આ એક નવી પહેલ બકરી ઈદ પર દૈનિક જાગરણ દ્વારા કરવામાં આવી છે. પરંતુ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદીએ હિન્દુઓના વિશ્વાસ જીતવા મુસ્લિમોને મારી નાખ્યા હતા ?

ફેસબુકમાં Dimpal Namdar Dala નામના યુસર દ્વારા ગત તારીખ 8 એપ્રિલના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં “भाईयो बड़ी मुश्किल से मिला है ये आज कमरे की सफाई करते हुए |” કરીને બે ન્યુઝ પેપરના કટિંગ મૂકવામાં આવ્યા હતા, જેમાં “हिन्दूओ का भरोसा जितने के लिए मुस्लिमो किशानो को मरवाना जरूरी था : […]

Continue Reading