શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…
Vidhi Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક […]
Continue Reading