અંબાજી ચૂંદડીવાળા માતાજી દેવલોક પામ્યા એ એક અફવા છે… જાણો શું છે સત્ય…
Gandhi Urvashi Bansilal નામના ફેસબુક યુઝર દ્વારા 25 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આપોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, અંબાજીમાં શ્રી પ્રહલાદભાઈ જાનીચુંદડીવાળા માતાજી આજે દેવલોક પામ્યા છે Prahlad Jani (Gujarati: પ્રહલાદ જાની), also known as Mataji or Chunriwala Mataji, (born 13 August 1929) is an Indian breatharian monk […]
Continue Reading