શું ખરેખર કેન્દ્ર સરકારે તેના રિપોર્ટમાં કહ્યુ કે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા વધી રહી છે.?
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કેન્દ્ર સરકારના રિપોર્ટે કહ્યું ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે. ભક્તો આ કેન્દ્ર સરકાર દેશ દ્રોહી છે ગુજરાતને બદનામ કરી રહી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 159 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 4 લોકોએ તેમના […]
Continue Reading