વૈશ્વિક કિરણોના નામે લોકોમાં ભય ફેલાવતો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

કોસ્મિક કિરણોના ભયથી બચવા માટે રાત્રે મોબાઈલ ફોન બંધ કરવાની ચેતવણી માત્ર અફવા છે. નાસા, બીબીસી કે સીએનએન દ્વારા આવો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી […]

Continue Reading

શું ખરેખર સરકાર દ્વારા હાલમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…..

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા નિયમો હાલમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી. આ નિયમો કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં લાગુ કરવામાં આવ્યા હતા. જેમાં ફેરફાર કરીને રાજ્ય સરકાર દ્વારા આ નિમયો નવેમ્બર 2019થી ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા હતા. હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની […]

Continue Reading

વૈશ્વિક કિરણોના નામે ફરી ખોટો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ… જાણો શું છે સત્ય….

કોસ્મિક કિરણોના ભયથી બચવા માટે રાત્રે મોબાઈલ ફોન બંધ કરવાની ચેતવણી માત્ર અફવા છે. નાસા, બીબીસી કે સીએનએન દ્વારા આવો કોઈ સંદેશ જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, દરેક વ્યક્તિએ તેમના મોબાઇલ ફોન દૂર રાખવા જોઈએ કારણ કે કોસ્મિક કિરણો મધ્યરાત્રિએ પૃથ્વીની નજીકથી […]

Continue Reading

રાહુલ ગાંધી પીએમ મોદી પર બીબીસી ડોક્યુમેન્ટરીના નિર્માતા સાથે ઉભા નથી… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી સાથે વાયરલ થયેલી તસવીરમાં બ્રિટનના ભૂતપૂર્વ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન અને ભારતીય રોકાણકાર સેમ પિત્રોડા છે. વર્ષ 2002ના ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંડોવણીની શોધ કરતી તાજેતરની BBCની ડોક્યુમેન્ટ્રી, “ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન”એ ભારત અને વિદેશમાં આક્રોશ ફેલાવ્યો છે. જ્યારે ભારત સરકારે આ ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો અને દાવો કર્યો હતો […]

Continue Reading

સરકાર દ્વારા હાલમાં નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા નથી….જાણો શું છે સત્ય…..

હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની રકમ જણાવેલી છે અને જુના દંડની રકમ કરતા 30 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને […]

Continue Reading

શું ખરેખર હાલમાં સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટ્રાફિકના નવા નિયમો ના દંડની રકમ જણાવેલી છે અને જુના દંડની રકમ કરતા 30 ગણો વધારો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા હાલમાં આ પ્રકારના નવા ટ્રાફિકના નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે અને […]

Continue Reading

વર્ષ 2013ની મેક્સિકોના સાંસદની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી.જાણો શું છે સત્ય…

સોશિયલ મિડિયા પર એક અર્ધનગ્ન થયેલા વ્યક્તિની ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મેક્સિકન સાંસદ એન્ટોનિયો ગાર્સિયાએ સંસદમાં તેના કપડા ઉતારી દીધા હતા અને કહ્યું હતું કે, “મને નગ્ન જોઈને તમને શરમ આવે છે. પરંતુ તમારા દેશને નગ્ન, નિરાશ, બેરોજગાર અને ભૂખ્યા જોઈને તમને શરમ નથી આવતી, જેના પૈસા તમે […]

Continue Reading

વર્ષ 2010ના બાંગ્લાદેશના ફોટોને ખોટા દાવા સાથે હાલમાં શેર કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય…

Halla Bol નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “विदेशों से बीमारी अमीर ला रहे है ओर सड़कों पर लाठी गरीब खा रहे है यही जोश मोदीजी ने सभी एयरपोर्ट पर दिखाते तो आज गरीब सड़कों पर लाठी नहीं खाते” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં પોલીસના ડ્રોનને બાઝ ઉપાડી લઈ ગયુ…? જાણો શું છે સત્ય…

Panchamahal Gaurav નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પોલીસે ડ્રોન ઉડાડયુ તો ડ્રોન ને બાજ ઉપાડી ગ્યો લ્યો બોલો…સરકારને કેટલી જગ્યાએ લડવુ નીચે બહાર રખડતા ગધેડાઓને પકડવા કે ઉપર બાજ ને #Gujarat #” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 21 […]

Continue Reading

દિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…

निमिषा जे अग्रवाल નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत का भगोडा जेहादी अपराधी जाकिर नाईक,जिसने इस्लामिक देश मलेशिया में शरण ली है..उस जेहादी अपराधी जाकिर नाईक से मिलने मलेशिया चला गया महेश भट्ट जेहाद प्रेम” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 195 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading

બાંગ્લાદેશના જૂના વિડિયોને આસામના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…

Himanshu Shukla નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આસામમાં NRC લાગુ, લોકોને ઘર માંથી ઉપાડવાનું શરૂ કરી દેવામાં આવ્યુ… વહેંચાયેલી મિડિયા તમને નહિં બતાવે,, પરંતુ આસામની બરબરતાનો આ વિડિયો જોવો તમે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટને 21 લોકોએ શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર ચીન-પાકસ્તાન વચ્ચે 880 કિમિનો માર્ગ બનાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય………

Sharif Ahmad Khan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘The 880 km highway between China and Pakistan, built within a record period of only 36 months, is now open to the public. See what it looks like’ શીર્ષક સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 29 લોકોએ […]

Continue Reading

શું ખરેખર પરિવારો દ્વારા બાળકોને આંતકી બનવાની તાલીમ આપવામાં આવી રહી..? જાણો શું છે સત્ય…..

S B Khatik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शांतिप्रिय कौम वाले अपने बच्चों को बचपन से सीख देते हैं के उसे बड़ा हो कर क्या करना है करता वो वही है तो इनको शोभा देता है या तो पंचर बनाता है,या फलों की रेड़ी लगता है […]

Continue Reading

જાણો જીતુ વાઘાણીના પુત્રને ચોરી કરતા પકડનાર શિક્ષકની સત્યતા…..

ગત તારીખ 3 એપ્રિલના સંદિપ પટેલ નામના ફેસબુક યુસર દ્રારા “*બ્રેકીંગ ન્યુઝ.*જીતુ વાઘાણીના છોકરાને પરીક્ષામાં ચોરી કરતા પકડનાર ભાવનગર યુનિવર્સીટીના પરીક્ષા સ્કોડ અધિકારી શ્રીમતી. વર્ષાબા ગોહિલ ને ફરજમાં બેદરકારીના કારણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા..* *બોલો ભારતમાતા કી જય*” લખાણ સાથે એક ફોટો શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યુ હતુ કે “ચૂંટણીમાં ભાજપને ફટકો ન પડે […]

Continue Reading