શું ખરેખર બદરૂદિન અજમલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મિડિયામાં AIUDFના સ્થાપક બદરૂદિન અજમલના નામે એક નિવેદન સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. તેને લઈ સોશિયલ મિડિયામાં ખાસ સંગઠનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બદરૂદિન અજમલ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, ભવિષ્યમાં ભારત ઈસ્લામિક રાષ્ટ્ર બનશે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading