શુંખરેખર 11 દિવસમાં આ હોસ્પિટલ કેન્સરની બિમારી બરાબર કરી આપ છે.? જાણો શું છે સત્ય………
VIRAL #ગુજરાત નામના પેજ દ્વારા તારીખ 19 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 3700 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 68 લોકો દ્વારા તેમના અભિપ્રાય આપવામાં આવ્યા હતા. તેમજ 4700 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આયુર્વેદથી […]
Continue Reading