શું ખરેખર અયોધ્યામાં ટ્રસ્ટમાં સામેલ થવા સાધુસંતોમાં લડાઈ થઈ અને એકબીજાના માથા ફોડ્યા…? જાણો શું છે સત્ય…..

Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“રામમંદિર ટ્રસ્ટ માં સામેલ થવા મુદ્દે અયોધ્યામાં સાધુઓની અંદરો અંદર લડાઈ અનેક ના માથા ફૂટ્યા વાહ હવે હિન્દૂ ખતરામાં નથી હો…. “લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 112 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading