શું ખરેખર IASની પરિક્ષામાં 3rd રેન્ક મેળનાર કર્ણાટકની રેવાથીનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Narendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાજ માટે અને આજના વિધાથીઁઅો માટે તેમજ મા-બાપ માટે પ્રેરણારુપ કિસ્સા જાણવા વાંચવા મડયો છે .વિગતો આપણા ભુતપૂવઁ મુખ્ય સચિવ લહેરી સાહેબે લખી છે એેટલે ખોટુ હોવાનુ કારણ નથી પ્રસ્તુત તસવીર મકાન મા રહેતા રોજ છુટક મજુરી કરવા જતી […]

Continue Reading