શું ખરેખર રાજસ્થાનમાં ઓક્સિજનનો બગાડ થઈ રહ્યો છે તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં ઠેર-ઠેર ઓક્સિજનની જરુરિયાત ઉભી થઈ છે અને તેની અછતને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે ટેન્કરમાંથી લીક થઈ રહેલા ગેસનો એક વીડિયો સોશિયલ મીડિયાપર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં ઓક્સિજન માટેનું કોઈ સ્ટોરેજ […]

Continue Reading

ગાયના છાણને શુધ્ધ ધી સાથે સળગાવવાથી ઓક્સિજન પેદા થતો નથી..જાણો શું છે સત્ય…

કોરોનાની બીજી લહેરથી સમગ્ર ભારત પિડાઈ રહ્યુ છે. આ સમગ્ર વચ્ચે ઓક્સિજનની કમી તમામ દેશ વાસીઓ અનુભવી રહ્યા છે તે વચ્ચે સોશિયલ મિડિયામાં જૂદા-જૂદા નુસકાઓ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. “ગાયના છાણ પર 10 ગ્રામ ઘી નાખવાથી 1000 ટન ઓક્સિજન પેદા થાય છે.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાનો ધ્વજ હાથમાં લઈ કેટલાક લોકો જોવા મળે છે. બાદમાં તેઓ દ્વારા ભાજપાની ઓફિસની અંદર ઘુસી અને તોડફોડ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ટેબલ, ખુરશી, પાણીના જગ, બેનર તમામ વસ્તુને નુકશાન પહોચાડતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

ના, નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સિલિન્ડરના વિકલ્પ તરીકે થવો જોઈએ નહીં..

ઓક્સિજન સપ્લાયની દેશવ્યાપી અછતની વચ્ચે ઓક્સિજનની અછતથી પિડાતા દર્દીઓ માટે વૈજ્ઞાનિક રીતે અપ્રૂધિત સમાધાનનો પ્રચાર કરતી એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સર્વોદય હોસ્પિટલના ડો.આલોકના વાયરલ વિડિયોમાંના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે, “જો ઓક્સિજન સિલિન્ડર ન મળે તો નેબ્યુલાઇઝરનો ઉપયોગ ઓક્સિજન સપ્લાય માટે કરી શકાય છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading