શું ખરેખર ખેડૂત આંદોલન દ્વારા કાશ્મીરના અલગાવવાદી નેતાઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી….? જાણો શું છે સત્ય….

જે સમય થી ખેડૂત આંદોલન શરૂ થયુ છે, ત્યારથી સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ ખેડૂત આંદોલનના નામે એક યુવાનનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોસ્ટર લઈ ઉભો છે અને આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાનનો ફોટો ખેડૂત આંદોલનનો છે અને તે અલગાવવાદી […]

Continue Reading