જાણો દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભૂસ્ખલન થયું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દહેરાદૂન-મસૂરી હાઈવે ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ પરથી થઈ […]

Continue Reading

જાણો તાજેતરમાં અંબાજી-હડાદ હાઈવે પર થયેલા ખાનગી બસના ભયાનક અકસ્માતના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બસ અકસ્માતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજી-હડાદ હાઈવે પર થયેલા બસ અકસ્માતનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બસ અકસ્માતનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

જાણો તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે પહાડ તૂટ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પહાડ પરથી થઈ રહેલા ભૂસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અંબાજીના ત્રિશૂળીયા ઘાટ ખાતે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પહાડ […]

Continue Reading

જાણો તાજેતરમાં કુલ્લુ-મનાલીની પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે કુલ્લુ-મનાલીમાં […]

Continue Reading

જાણો તાજેતરમાં મનાલીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મનાલી ખાતે ભારે વરસાદને લીધે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૂરને કારણે થયેલા ભૂસ્ખલનનો […]

Continue Reading

જાણો તાજેતરમાં ઉત્તરકાશીમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂસ્ખલનનો એક ભયાનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરકાશી ખાતે થયેલા ભૂસ્ખલનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂસ્ખલનનો જે ભયાનક વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2021માં […]

Continue Reading

પહાડ પરથી કાર પર પથ્થર પડવાનો જૂનો વીડિયો હાલની ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2023માં નાગાલેન્ડમાં કોહિમા-દિમાપુર હાઈ-વે પર વાહનો પર એક પથ્થર પડ્યો હતો તેનો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. અકસ્માતનો આ જ વીડિયો હવે તાજેતરની ઘટના તરીકે શેર કરવામાં આવી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. આ દરમિયાન, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ […]

Continue Reading

શું ખરેખર વરસાદમાં પાણીથી ભીંજાયેલા વાનરનો વીડિયો વાયનાડનો છે…? જાણો શું છે સત્ય….

વાયનાડમાં દુર્ઘટના સ્થળેથી બે બાળ વાનરનો વીડિયો લેવામાં આવ્યો હોવાની માહિતી સાથે વાયરલ થયેલા વીડિયોને વાયનાડની દુર્ઘટના સાથે કોઈ સંબંધ નથી. આ દુરઘટનાના દસ દિવસ પહેલા લેવામાં આવ્યો હતો. એક વાંદરાનું બચ્ચુ બીજા બાળક વાંદરાને પકડીને વરસાદમાં ભીંજાય ગયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

Fake Check: વર્ષ 2020ના કેરળના ફોટોને હાલમાં વાયનાડમાં થયેલા ભૂસ્ખલનના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કેરળના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ચારે તરફ તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 413 પર પહોંચી ગયો છે. હજુ પણ 152 લોકો ગુમ છે અને તેમની શોધ 10મા દિવસે પણ ચાલુ છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયનાડ […]

Continue Reading

અલ સાલ્વાડોરની જૂની તસવીર વાયનાડ ભૂસ્ખલન તરીકે વાયરલ કરવામાં આવી રહી…

30 જુલાઇ 2024ના કેરળના વાયનાડ જિલ્લામાં મોટા ભૂસ્ખલનને કારણે મોટા વિસ્તારો કાટમાળ નીચે દબાઈ ગયા હતા જેમાં 275થી વધુ લોકોના મોત થયા હતા. કેરળ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા કહેવાનો નિર્ણય કર્યો છે. આ પૃષ્ઠભૂમિ પર, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં દાવો […]

Continue Reading

જાણો ઝરણામાં નાહી રહેલા લોકો પર થયેલા ભૂસ્ખલનના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના ઘણા બધા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો એવો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ચમોલી ખાતે ઝરણાના ધોધના પાણીમાં નાહી રહેલા લોકો પર ઉપરથી થયેલા ભૂસ્ખલનને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો આ વીડિયો […]

Continue Reading

જાણો પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પહાડ પરથી પડી રહેલા પથ્થરોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહાડ પરથી નીચે પડી રહેલા પથ્થરોનો આ વીડિયો હિમાચલ પ્રદેશના કિન્નોર હાઈવેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading